પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આપાત થાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનો ક્રાંતિકોણ $\theta_{iC}$ છે અને બ્રુસ્ટરનો આપાતકોણ $\theta_{iB}$ છે,જેથી $\sin \theta_{iC} / \sin \theta_{iB} = \eta = 1.28$ થાય છે. બે માધ્યમોનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $0.2$
  • B
    $0.4$
  • C
    $0.8$
  • D
    $0.9$

Explore More

Similar Questions

હવામાંથી $n$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થતા પ્રકાશ માટે,જે આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય છે,તે કોણ કેટલો હશે?

પ્રકાશ એક કાચના સ્લેબ પર $i$ ખૂણે આપાત થાય છે. પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. વક્રીભવન કોણ કેટલો હશે?

એક અધ્રુવીભૂત પ્રકાશ હવામાંથી $\mu$ વક્રીભવનાંક ધરાવતા ઘટ્ટ માધ્યમની સીમા પર ધ્રુવીભવન કોણ $i_p$ પર આપાત થાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

પાણી પર કેટલા આપાતકોણ $i$ એ પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ રીતે સમતલ ધ્રુવીભૂત થશે ($^\circ$ માં)? (પાણીનો વક્રીભવનાંક $\mu = 1.33$ આપેલ છે)

$\mu = \sqrt{3}$ ધરાવતા સ્ફટિક પર અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ કયા ખૂણે આપાત કરવું જોઈએ,જેથી પરાવર્તિત કિરણ ધ્રુવીભૂત થાય ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo